Skip to main content

Posts

Showing posts from 2018
POWER OF SUBCONCIOUS MIND                                                                                                                                                   તમે જાગ્રત મન દ્વારા વારંવાર  જે વિચાર કરો છો તે તમારા અર્ધજાગ્રત મનમાં ઉતરી જાય છે અને પછી તમારા વિચારો જેવા હોય તે રીતે  બહાર આવે છે।  તમે સારા વિચાર કરશો  તો સારું બનશે અને ખરાબ વિચાર કરશો  તો  ખરાબ બનશે।  એક વખત તમારું અર્ધજાગ્રતમન એક વિચારને , કલ્પનાને સ્વીકારી સ્વીકારી લે છે પછી તેના પર તે અમલ કરવાનો ચાલુ કરી દે છે।  આશ્ચર્યની વાત તો એ છે કે અર્ધજાગ્રતમન  સારા અને ખરાબ બંને વિચારો માટે સરખી રીતેજ કાર્ય કરે છે. આપણે જો નકારાત્મક વિચારો કરીએ તો નિષ્ફળતા અને દુઃખ મળે છે. પણ જો હકારત્મક વિચારો કરીએ  તો સફળતા ,સુખ અને સમૃદ્ધિ મળે છે. STORY- હું તમને એક વાર્તા કહું ,            આજે આપણે વિમાનને આકાશમાં ઉડતું જોઈએ છીએ ત્યારે  આપણને કોઈ ખાસ વાત નથી લાગતી ,   પણ જયારે વિમાનનો આવિષ્કાર ન થયો હતો ત્યારે આપણે આકાશ માં ઉડવાની વાત કરતે તો લોકો આપણી મજાક ઉડાવતે અને કહેતે કે આતો બેવકૂફી  ભરી  વાત
અર્ઘ - જાગ્રત  મનનો સાચી રીતે  ઉપયોગ  કરવાની  ત્રણ રીત- 1- Meditation - 1)-દરરોજ meditation કરવાથી આપણું મન પવિત્ર બને છે,શક્તિશાળી  બને છે.                          2)- daily meditation કરવાથી confidence power  વધે છે।                           3) -આપણા મન માંથી  negative energy  દૂર થાય છે અને positive energy મળે છે.                           4)- આપણે  આપણા લક્ષ   તરફ ઝડપી આગળ વઘીએ  છીએ।  2-Vizualization-   Vizualization એ ખુબજ શક્તિશાળી  ટેકનીક છે,                          vizualization એટલે કલ્પના કરવી।                           આપણને જે પણ જોઈએ  છે તેની કલ્પના કરવી અને એ કલ્પના અર્ધ -જાગ્રત અવસ્થા માં જઈ ને કરવી જેનાથી  ખુબજ સારું પરિણામ મળે છે.અને કલ્પના ત્યાં સુધી કરવી જયાં સુધી આપણા લક્ષ ની  પ્રાપ્તિ  આપણને થઇ જાય।  3-Affirmation -   દરરોજ આપણે આપણા મનને Positive Affirmation આપવાના છે। એનાથી આપણે આપણા  લક્ષ ને ઝડપથી પ્રાપ્ત કરી શકીશું।  Affirmation જેવા કે  1. મારું મન ખુબજ શક્તિશાળી છે. 2. દરેક સવાર મારા માટે નવી તકો લઇ ને આવે છે. 3. દિવસે-દિવસે માર
               MY ACHIEVEMENT TRAIN THE TRAINER " EXPERT " CERTIFICATE GIVEN BY PARIKSHIT JOBANPUTRA. CERTIFICATE GIVEN BY DR.JEETENDRA ADHIA ( MIND COACH ) CERTIFICATE GIVEN BY DR.JEETENDRA ADHIA     ( MIND COACH ) CERTIFICATE GIVEN BY MR.SUHAG PANCHAL        ( MOTIVATIONAL TRAINER )
POWER OF SUB-CONCIOUS MIND   દોસ્તો ,  આજે હું તમને એક એવા વ્યક્તિ ની વાત કહીશ જે એક્ટર બનાવા માટે ખુબજ  સ્ટ્રગલ કરી રહ્યો હતો.        એ ખુબજ મહેનત કરતો પણ એને કોઈ ફિલ્મમાં લેતું ન હતું। એક દિવસ એ વ્યક્તિએ 10 મિલિયન  ડોલરનો પોતાના નામનો કોરો ચેક લખ્યો અને પર્સ માં  મૂકી દીધો। ત્યારબાદ દરરોજ એ ચેક પર્સ માંથી ચેક  કાઢીને એવી કલ્પના કરતો કે મને 10 મિલિયન ડોલર નો  ચેક મળી ગયો છે.અને જયારે ચેક મળે ને જે ખુશી થાય તેવી ખુશીનો અનુભવ  કરતો। અને એક દિવસ એની કલ્પના હકીકત બની ગઈ। એ વ્યક્તિને એક ફિલ્મમાં કામ મળી ગયું।અને એને 10 મિલિયન ડોલરનો જ  ચેક મળ્યો।   આ  છે અર્ધજાગ્રતમનની  શક્તિ। આ વ્યક્તિ નું નામ છે ' JIM CARREY ' અને એને જે ફિલ્મમાં કામ મળ્યું હતું એ ફિલ્મનું નામ હતું ' DUMB AND DUMBER ' JIM CARREY આમ દોસ્તો આપણે પણ મન થી નક્કી કરીએ અને દરરોજ અર્ધજાગ્રત મનને સંદેશો આપીએ તો આપણે પણ સફળતા મેળવી જ શકીએ। WATCH MY YOU TUBE VIDEO  https://www.youtube.com/watch?v=SLdjL1S5MoQ&t=5s
દોસ્તો ,  શ્રી સ્વામી વિવેકાનંદે કહ્યું  છે કે                                                        તમે જેવું વિચારો છો તેવા તમે બની જશો  અગર તમે પોતાને કમજોર સમજો છો તો તમે કમજોર બની જશો.    અગર તમે પોતાને તકાતવર સમજો છો તો તમે તાકાતવર બની જશો. WATCH MY YOU TUBE VIDEO https://www.youtube.com/watch?v=gQ4MNoz_o3E&t=73s

POWER OF SUBCONCIOUS MIND

POWER OF SUBCONCIOUS MIND         દોસ્તો , આજે  આપણે  આપણા  મન વિશે  જાણીએ ,                                              આપણા મનમાં Unlimited Power છે, આપણું મન શક્તિ નો ખજાનો છે.   દોસ્તો આપણી ઇચ્છા હોય છે કે આપણા જીવનમાં સુખ અને શાંતિ હોય. બધાનેજ કોઈ ને કોઈ સમસ્યા હૉય છે અને એ સમસ્યામાં થી બહાર નીકળવાની ઈચ્છા  હોય છે. બધાનેજ પોતાના સપના પુરા કરવા છે. બધાનેજ સફળ થવું છે.               એના માટે દોસ્તો આપણા મન વિશે જાણીએ ,આપણું મન તો એકજ છે પણ  મનની કાર્ય કરવાની પદ્ધતિ ના આધારે આપણું મન બે ભાગ માં વહેચાયેલું છે. જાગ્રત મન            ( CONCIOUS MIND ) અર્ધ-જાગ્રત મન    ( SUB-CONCIOUS MIND ) જાગ્રત મન પાસે 10 %  શક્તિ છે જયારે અર્ધજાગ્ર્ત મન પા સે  90 % શક્તિ છે.   જાગ્રત મન - એ આપણી જાગ્રત અવસ્થા છે.જેમાં આપણે સમજી વિચારી ને  કોઈ પણ નિર્ણય લઇએ  છીએ  અથવા કોઈ પણ કામ કરીએ છીએ. અર્ધ-જાગ્રતમન - એ આપણા મનની એવી અવસ્થા છે જેમાં આપણે સમજી વિચારીને નિર્ણય લેતા નથી  પણ આપણા પાછાલા અનુભવો કે માન્યતાઓને આધારે નિર્ણય લઈએ છીએ. આપણા અર્ધજાગ્રત મન પાસે એટલી બધી